Proud of Gujarat
FeaturedGujarat

અંગરેશ્વર ગ્રામ સભામાં રજૂ કરાવેલ સવાલ અંગે ભરૂચ જિલ્લા કક્ષા ને રજુઆત….

Share

દિનેશભાઇ અડવાણી

અંગરેશ્વર ગ્રામ સભામાં થયેલ રજૂઆત નો નિકાલ ૧ વર્ષ નો સમય વીતી ગયો હતો સવાલ નો નિકાલ ન આવતા ખાસ ગ્રામસભાનો આયોજન તા .૧૫/૦૭/૨૦૧૯/ના રોજ કરવામાં આવેલ હતું જેની એજન્ડાની નકલ પણ આપ સાહેબ ને મોકલેલ હતી ગ્રામ જનોની રજૂઆત મુજબ જિલ્લા કક્ષાની સવાલ ની તાત્કાલિક નિરાકરણ આવે તે માટે આપ સહહેબની કક્ષાએ થી લાગુ વિભાગને ભલામણ કરી છેવાડાના ગામડાના માનવીના સવાલ નું નિરાકરણ થાય અને ગ્રામસભા ભરવાનો ઉદેશ પાર પડેઅને ગ્રામજનો નિરાકરણ જલ્દી આવે ….

Advertisement


Share

Related posts

ભરૂચનાં ગેલાની કુવા વિસ્તારનાં ઝુંપડાવાસીઓને સીટીસર્વેની નોટીસથી આક્રોશ : સ્થાનિકોએ કચેરીમાં હંગામો કર્યો.

ProudOfGujarat

ભરૂચ : આહીર સમાજની શ્રદ્ધાનું પ્રતિક તવરા પાંચ દેવી મંદિર આવતીકાલથી ખુલ્લુ મૂકાતા દર્શનાર્થીઓમાં હર્ષની લાગણી.

ProudOfGujarat

રાજપારડીની ૩ વર્ષની નાની છોકરીએ જીંદગીનો પહેલો રોજો રાખ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!