Proud of Gujarat
FeaturedGujarat

અંગરેશ્વર ગ્રામ સભામાં રજૂ કરાવેલ સવાલ અંગે ભરૂચ જિલ્લા કક્ષા ને રજુઆત….

Share

દિનેશભાઇ અડવાણી

અંગરેશ્વર ગ્રામ સભામાં થયેલ રજૂઆત નો નિકાલ ૧ વર્ષ નો સમય વીતી ગયો હતો સવાલ નો નિકાલ ન આવતા ખાસ ગ્રામસભાનો આયોજન તા .૧૫/૦૭/૨૦૧૯/ના રોજ કરવામાં આવેલ હતું જેની એજન્ડાની નકલ પણ આપ સાહેબ ને મોકલેલ હતી ગ્રામ જનોની રજૂઆત મુજબ જિલ્લા કક્ષાની સવાલ ની તાત્કાલિક નિરાકરણ આવે તે માટે આપ સહહેબની કક્ષાએ થી લાગુ વિભાગને ભલામણ કરી છેવાડાના ગામડાના માનવીના સવાલ નું નિરાકરણ થાય અને ગ્રામસભા ભરવાનો ઉદેશ પાર પડેઅને ગ્રામજનો નિરાકરણ જલ્દી આવે ….

Advertisement


Share

Related posts

ગોધરા : એન.એસ.એસ વિભાગ દ્વારા નરસિંહ અવતારનું નાટક યોજાયુ.

ProudOfGujarat

વડોદરા મીરા મર્ડર કેસનો ભેદ ઉકેલતી નર્મદા પોલીસ.

ProudOfGujarat

મુંબઈથી કારમાં ડ્રગ્સનો જથ્થો લઈને આવેલ એક મહિલા સહિત બે ઈસમની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!