Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : કસક ગરનાળાનું એંગલ ધરાશાયી થયું જાણો કઈ રીતે ?

Share

કસક ગરનાળામાંથી સતત વાહન વ્યવહારની અવરજવર થતી હોય છે ત્યારે કોઈ વાહન ચાલક પૂર ઝડપે વાહન ચલાવી એંગલ પર ધ્યાન ન આપી કસક ગરનાળામાંથી વાહન પસાર કરવાનો પ્રયાસ કરવા જતાં ગરનાળા પરનું એંગલ તૂટી ગયું હતું.

ત્યારબાદ જે.સી.બી. દ્વારા તેને ખસેડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ગરનાળામાંથી ભારે વાહન પસાર ન થાય તે માટે કસક ગરનાળા પર એંગલ મૂકવામાં આવ્યું હતું પરંતુ ભારે વાહન પસાર થઈ ગયું અને એંગલ તૂટી ગયું એવી ઘટના સર્જાય હતી. ત્યારબાદ થોડા સમય માટે ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી હતી. જયારે તા.3-9-2020 ના રોજ રેલ્વે તંત્ર દ્વારા કામગીરી કરવાની હોવાથી વાહન વ્યવહાર માટે એક દિવસ માટે કસક ગરનાળું બંધ કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

આંતરરાષ્ટ્રીય કબૂતરબાજીનો દિલ્હી પોલીસે કર્યો પર્દાફાશ.

ProudOfGujarat

કરજણ એ.પી.એમ.સી સેકડે ૭૫ પૈસા શેષ લેવાનું બંધ કરવા માંગ

ProudOfGujarat

કોઠી ગામના સરપંચે પુત્ર-ભાઈને ફિલ્ટર પ્લાન્ટના કામમાં આર્થિક લાભ કરાવ્યો : સસ્પેન્ડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!