Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : 3 વર્ષ પૂર્વે ખાણ ખનીજ ખાતાનાં અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા જાણો પછી શું થયું ?

Share

ખાણ અને ખનીજ શાખાનાં કર્મચારીઓ દ્વારા વર્ષ 2017 માં લાંચ માંગવામાં આવી હતી. આ લાંચ માંગવાનો બનાવ જુલાઇ 2017 માં બન્યો હતો. જેમાં સાહેબ દ્વારા રેકી અને ખનીજનાં સ્ટોક કરવા અંગેની મુદ્દત વધારવા માટે કરાય હતી. જે અંગે જે-તે સમયે દિલિપકુમાર મહેન્દ્રપ્રસાદ પાઠક જુનિયર ક્લાર્ક, રમેશ કરસન રાઠોડ તત્કાલિન ડ્રિલર દ્વારા રૂ.2 હજારની લાંચ માંગવામાં આવી હતી. આ અંગે લાંચ રૂશવત વિરોધી શાખા દ્વારા ખૂબ સધન તપાસ કરવામાં આવી હતી. સૌ પ્રથમ વિડીયો કલીપની સીડી એફ.એસ.એલ. ની માહિતી ગાંધીનગર ન મોકલી તેની ખરાઈ કરવામાં આવી હતી. આ સાથે સાહેબોએ કરેલ ખુલાસો તેમજ ભરૂચ ભુસ્તર શાસ્ત્રી કચેરી ભરૂચ તરફથી મળેલ દસ્તાવેજી માહિતી તેમજ ઓડિયોમાં આવેલ વોઇસનું સ્પેકટ્રોગ્રાફી પરીક્ષણ કર્યા બાદ આખરે આરોપી 1) દિલિપકુમાર મહેન્દ્રપ્રસાદ પાઠકને તા.9-9-2020 નાં રોજ ધરપકડ કરી નામદાર અદાલતમાં રજૂ કરી એક દિવસનાં રિમાન્ડ મેળવેલ છે તથા આરોપી 2) રમેશ કરસન રાઠોડ ની તા.10-9-2020 નાં રોજ અટક કરેલ છે.

Advertisement

Share

Related posts

સમગ્ર રાજ્યમાં આગામી તા.24 નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાનો શુભારંભ થશે

ProudOfGujarat

શ્રી મુક્તજીવન સ્વામીબાપા સેવા ટ્રસ્ટ, બાવળા દ્વારા શાંતિ રથ (અંતિમયાત્રા રથ)નું લોકાર્પણ કરાશે

ProudOfGujarat

વાંકલ ::સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ખાતે એન.ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલના અધ્યક્ષ તથા પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષપદ હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!