Proud of Gujarat
FeaturedGujaratINDIA

શ્રી મુક્તજીવન સ્વામીબાપા સેવા ટ્રસ્ટ, બાવળા દ્વારા શાંતિ રથ (અંતિમયાત્રા રથ)નું લોકાર્પણ કરાશે

Share

 શ્રી મુક્તજીવન સ્વામી બાપા સેવા ટ્રસ્ટ, બાવળા દ્વારા નગરજનોને નાત-જાતના ભેદભાવ વગર શાંતિ-રથની સુવિધા અપાશે
ન્યુઝ વિરમગામ
તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા
       બાવળાના નગરજનોને અંતિમયાત્રામાં પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને શ્રી મુક્તજીવન સ્વામી બાપા સેવા ટ્રસ્ટ, બાવળા દ્વારા તમામ નગરજનો માટે, નાત-જાતના ભેદભાવ વગર શાંતિ-રથ (અંતિમયાત્રા રથ) ની સુવિધા કરવામાં આવેલ છે. જેમાં બાવળાના યુવાનો તેમજ દાતાઓએ ઉદાર દિલથી સાથ-સહકાર આપેલ છે. શાંતિ-રથ (અંતિમયાત્રા રથ) નું “લોકાર્પણ” તા. ૧૫/૧૨/૨૦૧૮, શનિવારના રોજ પ્રવિણ પેટ્રોલ પંપ ચાર રસ્તા, બાવળા ખાતે સવારે ૯-૩૦ કલાકે કરવામાં આવશે. શાંતિ-રથ (અંતિમયાત્રા રથ) ની જરૂરિયાત માટે સંપર્ક સૂત્ર (૧) હર્ષદ ઠક્કર (લાલભાઈ) – ૯૮૨૫૫૫૩૭૦૨ (૨) મયુરધ્વજ ડાભી – ૯૪૦૮૮૦૧૭૨૭ (૩) ગૌરવ ઠક્કર – ૯૯૭૮૩૨૫૨૫૨ (૪) કેતનભાઈ પારેખ – ૯૭૨૭૭૨૫૧૬૨ (૫) રણજીતસિંહ ઝાલા – ૯૭૨૪૬૪૭૬૫૩ પર સંપર્ક કરવાનો રહેશે.

Share

Related posts

રાજ્ય માં મહિલાઓ તેમજ માસૂમ બાળાઓ પર થતા બળાત્કાર ની ઘટનાઓ મામલે ભરૂચ યુવા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી વિરોધ કરાયો…

ProudOfGujarat

મહેમદાવાદમાં લગ્ન પ્રસંગ પૂર્ણ કરી પરત ફરતા બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મૃત્યુ

ProudOfGujarat

સેન્ટ ગોબેનના ભારતના સૌથી મોટા પ્લાસ્ટર બોર્ડ પ્લાન્ટનું ચેરમેન પિયર આન્દ્રે ચેલેન્જરનાં હસ્તે ઉદઘાટન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!