Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આજરોજ વધુ 22 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1996 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તા.23-9-2020 નાં રોજ કોરોના પોઝીટિવ દર્દીઓમાં 22 દર્દીઓ વધતાં કુલ આંક 1996 થયો હતો.ભરૂચ જીલ્લામાં 1731 વ્યક્તિઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. આજરોજ ભરૂચ જિલ્લાના 237 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

લઠ્ઠાકાંડ : ભાવનગરની હોસ્પિટલમાંથી 13 જેટલા દર્દી ગાયબ થઈ જતાં પોલીસ દોડતી થઈ.

ProudOfGujarat

અંકલેશ્વરવાસીઓ માટે રાહત, મહત્વપૂર્ણ ONGC ઓવરબ્રિજ વાહનવ્યવહાર માટે કરાયો ચાલુ

ProudOfGujarat

ભરૂચ કેબલ બ્રિજ નીચેથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર…જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!