Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાનોલી જી.આઈ.ડી.સી.ની સલ્ફર મિલમાં કેમિકલ ચેમ્બરની સફાઈ કરતાં કામદારને ગેસની અસરથી મોત નીપજ્યું.

Share

ભરૂચ જિલ્લાના પાનોલી જી.આઇ.ડી.સી.માં આવેલ સલ્ફર મિલમાં કેમિકલ ચેમ્બરની સફાઈ કરતા 41 વર્ષીય રાજેશભાઈ ધરમસિંહ સોલંકી નામના કામદારનું PFBD ચેમ્બર સાફ કરવા જતાં પાવડરની ગંધ તેમજ ગેસની અસર થવાથી શ્વાસ રૂંધાઇ જવાથી તેઓનું મરણ થતા હાલ મામલે અંકલેશ્વર રૂરલ પોલીસે મૃતકની લાશને પી.એમ અર્થે ખસેડી મામલે વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

દાગીના ચમકાવવાના બહાને અંકલેશ્વરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી નડિયાદ પોલીસ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આજે કોરોનાનાં 52 કેસ નોંધાયા.

ProudOfGujarat

અંકલેશ્વર સરદાર પાર્ક ખાતે વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે ચેકઅપ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!