Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ગમે ત્યારે લોકડાઉન લગાવવામાં આવશે તેવી વહેતી થયેલ અફવા…??? જોકે કોરોનાના વધતા જતા કેસો

Share

ગુજરાત રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા આ નગરોમાં કોરોનાના કેસો વધતા રાત્રી કરફ્યુ નો અમલ છે. ત્યારે હજી પણ કોરોના કાબુમાં ન આવતા અન્ય વિકલ્પો વિચારાય રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ કેસો વધતા તેમજ મોતનો આંકડો પણ વધતા લોકોમાં આફવા ફેલાય છે કે ભરૂચ માં પણ રાત્રીનો કરફ્યુ અથવા તો લોકડાઉન નંખાય તેવી શક્યતા છે અલબત આ લોકોમાં વહેતી વાતો છે તેમ છતાં ભરૂચ જિલ્લામાં કોરોના સતત વધી રહ્યો છે તે બાબત જોતાં આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા આગવા અને અસરકારક પગલાં ભરવામાં આવે લોકમાંગ ઉભી થઈ છે. હાલ તંત્ર દ્વારા માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જન જાગૃતિ અંગે વિવિધ પ્રયાસો કરાઈ રહ્યા છે જેમાં વાહનો દ્વારા પ્રસાર-પ્રસાર પણ થઈ રહ્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસની ચાદર પથરાઈ, વિઝિબ્લિટીમાં ઘટાડો થતા વાહન વ્યવહારને થઈ અસર

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના કાકલપોર સરસાડ સુથારપરા પ્રા.શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં સ્વચ્છતા માટે વધુ પાંચ ટેમ્પો ડોર-ટુ-ડોર ફરશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!