Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ…

Share

રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી દર વર્ષે ચોકકસ ધ્યેય યુકત અને ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને લોકોમાં ઉર્જા સંરક્ષણ બાબતે જાગૃતિ લાવવા માટે થાય છે.

વીજળી સામાન્ય જન જીવનની જરૂરિયાત છે વીજળી વગરનું જીવન આજના લોકો માટે શકય નથી, આ ઉર્જા સ્ત્રોતોને બચાવવા માત્ર ભારત સરકાર દ્વારા 14 ડિસેમ્બરનાં 1991 થી રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. ઉર્જા સંરક્ષણ દિવસનો મુખ્ય હેતુ પુન: અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોને બચાવવાનો છે વીજળીનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો અને ઇલેકટ્રીસિટી ઓછા વાપરે તેવા વાયરોનો ઉપયોગ કરવો જોઈએ.

Advertisement

Share

Related posts

રાજપીપલા ખાતે “કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના જાગેશ્વર ગામે આવેલા મીઠી તલાઇ આશ્રમના નાના મહારાજ ની હત્યા પ્રકરણ માં ભરૂચ પોલીસ ને મોટી સફળતા મળી હતી જેમાં હત્યાના આરોપી દંપતિ ની વારાણસી થી ધરપકડ કરવામાં આવતા હત્યા કાંડ માં ચોકવનારા ખુલાસા સામે આવ્યા હતા…

ProudOfGujarat

ભરૂચના સેવાશ્રમ રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!