Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ…

Share

રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી દર વર્ષે ચોકકસ ધ્યેય યુકત અને ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને લોકોમાં ઉર્જા સંરક્ષણ બાબતે જાગૃતિ લાવવા માટે થાય છે.

વીજળી સામાન્ય જન જીવનની જરૂરિયાત છે વીજળી વગરનું જીવન આજના લોકો માટે શકય નથી, આ ઉર્જા સ્ત્રોતોને બચાવવા માત્ર ભારત સરકાર દ્વારા 14 ડિસેમ્બરનાં 1991 થી રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. ઉર્જા સંરક્ષણ દિવસનો મુખ્ય હેતુ પુન: અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોને બચાવવાનો છે વીજળીનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો અને ઇલેકટ્રીસિટી ઓછા વાપરે તેવા વાયરોનો ઉપયોગ કરવો જોઈએ.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની ગજાનંદ સોસાયટી ખાતે આંક ફરકના આંકડાનો જુગાર રમાડતી મહિલા સહિત 3 ઈસમોની હજારોના મુદ્દામાલ સાથે ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

મોરબીમાં સ્પાની આડમાં ચાલતાં કુટણખામાં દરોડો પાડી 3 આરોપીઓની ધરપકડ

ProudOfGujarat

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની હ્યુબેક કલરમાં કામદારોએ કંપની મેનેજમેન્ટનાં તઘલખી નિર્ણય સામે હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ હતુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!