Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાહોલ ખાતે મનરેગા યોજના અંતર્ગત આંગણવાડીનું લોકાર્પણ…

Share

સાહોલ મનરેગા યોજના અંતર્ગત આંગણવાડીનું લોકાર્પણ તારીખ 19-12-2020 નાં રોજ માનનીય તાલુકા પ્રમુખ જશુબેન પટેલ, માનનીય કારોબારી અધ્યક્ષ હર્ષદભાઈ એલ.પટેલ, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ જેરામભાઈ રાઠોડ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કોમલબેન એચ. ઠાકોર, માનનીય તાલુકા વિકાસ અધિકારી રજનીકાંત વી.માણિયા તથા માનનીય સરપંચ વિદ્યાબેન નવનીતભાઈ પટેલ ગામ પંચાયત સાહોલની ઉપસ્થિતિમાં લોકપર્ણ કાર્યક્રમ સંપન્ન થયેલ હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક શાળા સાહોલના શિક્ષક નિલેશકુમાર ડાહ્યાભાઈ સોલંકીએ કરેલ હતું.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લાના નવનિયુક્ત કલેકટર ડીકે પ્રવિણા ને પંચમહાલ જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા શુભેચ્છા પત્ર પાઠવી

ProudOfGujarat

ભરૂચ સિવિલમાં 6 મહિનાનાં ગર્ભ સાથે નર્સ કોરોનાનાં વોર્ડમાં નિ:સ્વાર્થ ભાવે ફરજ બજાવી રહી છે.

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર ટવીન્સ સિટીનું સ્વપ્ન આખરે થયું પૂર્ણ : આગામી તા.12 એ નર્મદા મૈયા બ્રિજને ખુલ્લો મૂકવા માટે કામગીરી પૂરજોરે શરૂ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!