Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાહોલ ખાતે મનરેગા યોજના અંતર્ગત આંગણવાડીનું લોકાર્પણ…

Share

સાહોલ મનરેગા યોજના અંતર્ગત આંગણવાડીનું લોકાર્પણ તારીખ 19-12-2020 નાં રોજ માનનીય તાલુકા પ્રમુખ જશુબેન પટેલ, માનનીય કારોબારી અધ્યક્ષ હર્ષદભાઈ એલ.પટેલ, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ જેરામભાઈ રાઠોડ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કોમલબેન એચ. ઠાકોર, માનનીય તાલુકા વિકાસ અધિકારી રજનીકાંત વી.માણિયા તથા માનનીય સરપંચ વિદ્યાબેન નવનીતભાઈ પટેલ ગામ પંચાયત સાહોલની ઉપસ્થિતિમાં લોકપર્ણ કાર્યક્રમ સંપન્ન થયેલ હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક શાળા સાહોલના શિક્ષક નિલેશકુમાર ડાહ્યાભાઈ સોલંકીએ કરેલ હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ ડિસ્ટ્રીક્ટ મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા ૧૭મી એચ.આર. ફોરમ સીટ યોજાશે…..

ProudOfGujarat

ભરૂચ : અદાણી ફાઉન્ડેશન દ્વારા નબીપુર પ્રાથમિક કુમારશાળાની કંપાઉન્ડ દીવાલ અને પ્રવેશદ્વાર બનાવવાનાં કામનું ખાત મુહૂર્ત કરાયું.

ProudOfGujarat

નારેશ્વર નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ સફાળા જાગેલા તંત્ર દ્વારા ડમ્પરો પર તવાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!