Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચમાં પ્રાથમિક શાળાઓમાં સત્રાંત પરીક્ષાઓ યોજાઇ.

Share

ભરૂચ જીલ્લામાં ધો. 3 થી 8 સુધીની પ્રાથમિક શાળાની પ્રથમ સત્રાંત પરીક્ષા યોજાનાર હોય જેના ભાગરૂપે ધો. 3 થી 8 નાં પ્રાથમિક શાળાનાં બાળકોએ કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરી પરીક્ષા આપી હતી.

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી બાદ શિક્ષણ જગત પર ઊંડી અસરો જોવા મળી હતી. ગત વર્ષ કરતાં તમામ પરીક્ષાઓ મોડી યોજાઇ હોય જેમાં આજથી સત્રાંત પરીક્ષાઓ ચાલી થઈ હતી. તમામ બાળકોએ સોશ્યલ ડિસ્ટન્સ સાથે પરીક્ષા આપી હર્ષની લાગણી અનુભવી હતી. અહીં નોધનીય છે કે કોરોના બાદ પ્રથમ વખત પરીક્ષા યોજાઇ હતી આથી તમામ શાળાઓમાં પ્રશ્નપત્ર એક જ સરખું રાખવામા આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ : શ્રવણ ચોકડી નજીક નારાયણ ગાર્ડનમાં વાઇપર સાપ જણાયો.

ProudOfGujarat

શુકલતીર્થ મેળામાં ફરવા ગયા બાદ ગુમ થયેલા સામલોદના યુવાનનો કેનાલમાંથી સડેલી હાલતમાં મૃતદેહ મળ્યો, વિસ્તારમાં ચકચાર

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે આંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસે એમએસએમઈ માટે ત્રણ નવા વીમા ઉકેલો પ્રસ્તુત કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!