Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચમાં તબીબી બેદરકારી અંગે કેસ નોંધવા માટે પોલીસ વિભાગને પડતી મુશ્કેલીઓ અંગે પરિસંવાદ યોજાયો.

Share

ભરૂચ જીલ્લા પોલીસવડા દ્વારા પોલીસ વિભાગને પડતી તબીબી મુશ્કેલીઓ અંગે એક પરિસંવાદ યોજાઇ ગયો. આ પરિસંવાદ ભરૂચ જીલ્લા પોલીસ અને ઇન્ડિયન મેડિકલ એસોશિએશનનાં સંયુકત ઉપક્રમે યોજાયો હતો. જયારે પણ પોલીસ વિભાગને દર્દીની સારવાર, મૃત્યુ કે ઇજાનાં સમયે ડોકટર વિરુદ્ધ જે ગુનાઓ નોંધવામાં આવે છે તેવા સમયે યોગ્ય ગુનાઓ દાખલ થાય, યોગ્ય તપાસ તેમજ ચાર્જશીટ તેવા મુદ્દાઓની આ પરિસંવાદમાં ચર્ચા કરવામાં આવી હતી.

આ પરિસંવાદમાં જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, ડોકટર નિલેષ દેસાઇ, ડૉ. વિનેશ શાહ, એડવોકેટ ભાવનાબેન છાબરા, શૈલેન્દ્રસિંહ ધરીયા તેમજ ભરૂચ જીલ્લાનાં પોલીસ વિભાગ અને તબીબી વિભાગના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સરહદી કચ્છ જિલ્લાના વિકાસને વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય.

ProudOfGujarat

નર્મદામાં સ્કૂટર લઇને શાળા-ટ્યુશને જતા 18 વર્ષથી નાના બાળકોને ટ્રાફિક પોલીસ ઝડપી દંડ ફટકારશે,વાલીને પણ સજાની જોગવાઈ

ProudOfGujarat

ભરૂચ : પાલિકા દ્વારા પ્રજાને ભ્રમિત અને ગુમરાહ કરવાનો હિંદુસ્તાન નિર્માણ દળનો જાહેર ખુલાસો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!