Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ડૉ. બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચનાં કોંગ્રેસી કાર્યકરોએ દેશનાં બંધારણનાં ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી.

આ તકે ભરૂચ કોંગ્રેસી આગેવાન સંદીપ માંગરોલાએ જણાવ્યુ હતું કે ડૉ.બાબા સાહેબ આંબેડકરે દેશમાં સ્વતંત્રતા બાદ સમગ્ર દેશવાસીઓને સમતા, સમાનતા અને સ્વતંત્રતા મળી રહે તે માટે સર્વને માટે બંધારણ ઘડયું હતું. આજે ડૉ.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસી કાર્યકરોએ નારા લગાવી તેમને યાદ કરી તેમની પ્રતિમાને હારતોરા કર્યા હતા. સદર કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, સંદીપ માંગરોલા, વિકી શોખી, હેમેન્દ્ર કોઠીવાલા, સમસાદ અલી સૈયદ, ઇબ્રાહિમ કલકલ અને જયોતિબેન તડવી સહિતનાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વડોદરામાં શાસ્ત્રીબ્રિજ પાસેથી રિક્ષામાં દારૂના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા

ProudOfGujarat

એલ આર ડી મુદ્દે નીતિન પટેલ ના નિવેદન સામે રાષ્ટ્રીય નેતા એહમદ પટેલ નો વળતો જવાબ

ProudOfGujarat

ભરૂચની ગણેશ ટાઉનશીપમાં નજીવા મુદ્દે બે જણા પર પરિવારનો હુમલો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!