Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાનોલી ઔદ્યોગિક વસાહતની શ્રીજી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો…

Share

ભરૂચની પાનોલી ઔદ્યોગિક વસાહતની શ્રીજી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી વિગતો અનુસાર ભરૂચની પાનોલી ઔદ્યોગિક વસાહતની નજીક આવેલ શ્રીજી કેમિકલ કંપનીમાં એકાએક અચાનક ભીષણ આગ લાગી જવા પામી હતી. આગનાં કારણે કેમિકલ કંપનીમાં દોડધામ મચી ગઈ હતી. આગનાં બનાવની સાથે જ 6 થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આ આગ કયાં કારણોસર લાગી તેનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે. તો આગનાં બનાવથી કોઈ જાનહાનિ થઈ છે કે નહીં ? તે પણ જાણી શકાયું નથી.

Advertisement

Share

Related posts

હાઇકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર કરાવવા વડોદરા વકીલ મંડળે કર્યો ઠરાવ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ૧૦૦માં વર્ષમાં પ્રવેશતા વૃદ્ધાના જન્મદિવસની સમાજસેવા સાથે ઉજવણી …

ProudOfGujarat

સુરત કામરેજ ખાતેથી ઝડપાયેલી 25.80 કરોડની નકલી નોટ મામલે મોટો ખુલાસો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!