Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં શનિ જયંતીની સાદગીપૂર્ણ ઉજવણી : દર્શનાર્થીઓએ દૂરથી જ કર્યા દર્શન.

Share

ભરૂચ જિલ્લામાં ભગવાન શનિદેવનું મંદિર આવેલ છે. આજરોજ મંદિર ખાતે કોરોના મહામારીને કારણે સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના પ્રસિધ્ધ ભગુઋષિ મંદીરમાં લોકોએ ભગવાન શનિ દેવના દુરથી જ દર્શન કર્યા.

આજરોજ અમાસ સાથે શની જયંતીનો ઉત્સવ મનાવવામાં આવે છે. દર વર્ષે દર્શનાર્થીઓની ભીડ જામતી હોય છે પરંતુ સરકારના જણાવ્યા પ્રમાણે કોરોના મહામારીમાં કોઈ પણ દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી. કોરોના ગાઈડલાઈન લઈ તેલ અને તલ ચડાવવાની વિધિ પ્રથમવાર બંધ રાખવામાં આવી જેથી લોકો દૂરથી જ દર્શન કરીને શનિ જયંતીની ઉજવણી કરી હતી.

Advertisement

Share

Related posts

વાલીયાનાં ચમરીયા ગામનાં બુટલેગરે મંગાવેલ વિદેશી દારૂ ભરેલી કાર છોડી ભાગી ગયા રૂ.3,49,200 નો મુદ્દામાલ ઝડપી લીધો.

ProudOfGujarat

SIT ના રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ : 2002 માં ગુજરાત સરકારને બદનામ કરવા માટે તિસ્તાએ અહેમદ પટેલ પાસેથી 30 લાખ રૂપિયા લીધા હતા.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે ૭ વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલા કરનાર ઈશમ ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી…….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!