Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં શનિ જયંતીની સાદગીપૂર્ણ ઉજવણી : દર્શનાર્થીઓએ દૂરથી જ કર્યા દર્શન.

Share

ભરૂચ જિલ્લામાં ભગવાન શનિદેવનું મંદિર આવેલ છે. આજરોજ મંદિર ખાતે કોરોના મહામારીને કારણે સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના પ્રસિધ્ધ ભગુઋષિ મંદીરમાં લોકોએ ભગવાન શનિ દેવના દુરથી જ દર્શન કર્યા.

આજરોજ અમાસ સાથે શની જયંતીનો ઉત્સવ મનાવવામાં આવે છે. દર વર્ષે દર્શનાર્થીઓની ભીડ જામતી હોય છે પરંતુ સરકારના જણાવ્યા પ્રમાણે કોરોના મહામારીમાં કોઈ પણ દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી. કોરોના ગાઈડલાઈન લઈ તેલ અને તલ ચડાવવાની વિધિ પ્રથમવાર બંધ રાખવામાં આવી જેથી લોકો દૂરથી જ દર્શન કરીને શનિ જયંતીની ઉજવણી કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે પત્તા-પાનાનો જુગાર રમતા ચાર જેટલા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત કેવડીયા કોલોની ખાતે 0 થી ૫ વર્ષના બાળકોને પોલિયોને રસીના ટીપાં પીવડાવ્યા

ProudOfGujarat

સુરત : મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!