Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નીલકંઠ નગર ખાતે ફરસરામી દરજી જ્ઞાતિ હોલનું એમ.એલ.એ દુષ્યંત પટેલ દ્વારા લોકાર્પણ કરાયું.

Share

ભરૂચ જિલ્લામાં આજરોજ એક વધુ હોલનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના શક્તિનાથ વિસ્તારમાં આવેલ નીલકંઠ નગરમાં આજરોજ ભાજપા સદસ્ય અને ભરૂચના એમ.એલ.એ. એવા દુષ્યંતભાઈ પટેલના વરદ હસ્તે ઉદ્ધાટન કરી દીપ પ્રાગ્ટય કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લામાં નીલકંઠ મંદિર પાસે બનાવામાં આવેલ ફરસરામી દરજી જ્ઞાતિપંચની વાડી બનવાનું મુખ્ય કારણ એ હતું કે સમાજના લોકોને હોલમાં કોઈ પણ શુભ કે અશુભ પ્રસંગે ઉપયોગી થાય તે માટે સમાજ અને સરકારના સહકારથી હોલ બનાવામાં આવ્યો હતો

અને આ હોલ બનાવવા પાછળ ઇતિહાસ એ છે કે ફરસરામી દરજી કે જેઓ વર્ષોથી નીલકંઠ મંદિર અને વાડીનું સંચાલન અને જતન કરે છે તેમના નામ ઉપરથી વાડીનું નામ આપવામાં આવ્યું હતું જેથી લોકોમાં આનંદની લાગણીનો માહોલ જોવા મળ્યો હતો.

Advertisement

Share

Related posts

ભાવનગર જીલ્લાના બાડી- પડવાની જમીન મુદ્દે ખેડૂતોના આજે આઠમા દિવસે પણ ધરણાં આંદોલન..

ProudOfGujarat

સુરતના વિવિધ વિસ્તારોમાંથી બાઈક ચોરી કરી સ્પેરપાર્ટ વાગરા ખાતે વેચાણ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડતી એલસીબી પોલીસ

ProudOfGujarat

ઝંખવાવ ગામે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા નિર્માણ કરાયેલા હનુમાનજી મંદિરની મૂર્તિ નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!