Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાલેજમાં કોરોનામાં મૃત્યુ પામેલ વ્યક્તિના સ્વજનોને મળવાપપત્ર સહાયના ફોર્મ ભરાવવામાં આવ્યા.

Share

આજરોજ પાલેજ જિલ્લા પંચાયત વિસ્તારના ટંકારીઆ
ખાતે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા વ્યક્તિનાં સ્વજનોને મહામારી કાયદા હેઠળ મળવા પાત્ર રૂપિયા ૪ લાખની સરકારી સહાય આપવામાં સુપ્રીમકોર્ટનાં આદેશ હોવા છતાં સહાય આપવામાં ભાજપ સરકાર નાદારી જાહેર કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા “કોવિડ ૧૯ ન્યાયયાત્રા” અંતર્ગત કોરોના મહામારીમાં મૃતકનાં પરિવારોને ૪ લાખની સહાય તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન થયેલ ખર્ચ આપવાની માંગ સાથે અસરગ્રસ્ત પરિવારોને સહાય માટેના ફોર્મ ભરાવવામા આવ્યા.

કોવિડ19 ન્યાયયાત્રા અંતર્ગત સરકાર સમક્ષ મુખ્ય 4 માંગણીઓ.

● કોવિડથી મૃત્યુ પામેલા દરેક મૃતક માટે રૂ.૪ લાખનું વળતર.
●કોવિડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડિકલ બીલમાં રકમની ચુકવણી.
●સરકારી તંત્રીની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ
●કોવિડથી મૃત્યુ પામેલ સરકારી કર્મચારીઓના સંતાન/ પરિવારજનો પૈકી કાયમી નોકરી

Advertisement

યાકુબ પટેલ : પાલેજ


Share

Related posts

આમોદ પોલીસે જુગાર રમનારા ઇસમો સહિત કુલ રૂ. ૯૯,૮૫૦/-નો મુદ્દામાલ ઝડપી પાડયો.

ProudOfGujarat

ઉર્વશી રૌતેલા ટૂંક સમયમાં હોલીવુડ સુપરસ્ટાર જેસન ડેરુલો સાથે કામ કરશે.

ProudOfGujarat

ઉમલ્લા ખાતે પીવાના પાણી માટેના આરો પ્લાન્ટનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!