Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર – ભરૂચ પ્રગતિ મંડળની ચિંતન શિબિર જી.આઈ.ડી.સી અંકલેશ્વર ખાતે યોજાઈ.

Share

આજરોજ અંકલેશ્વર -ભરૂચ પ્રગતિ મંડળની ચિંતન શિબિર જી.આઈ.ડી.સી અંકલેશ્વર યોજાઈ હતી.

જેમાં સમાજના પ્રમુખ જશુભાઇ પટેલ, ઉપપ્રમુખ જયંતિભાઈ પટેલ, મહામંતત્રી લીલા ચંદ, ખજાનચી પ્રહલાદ ભાઈ પટેલ, કનવીનર મહેનદભાઇપટેલ તથા અંકલેશ્વર મંડળના પ્રમુખ નિખીલભાઈ, મંત્રી જયેશભાઈ તથા આ મિટિંગમાં ખાસ રસ લઈ મોટો સહયોગ આપેલ એવા મહેશભાઈ દેલોલી તથાની કારોબારીના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં સમાજને બારકોડેડમાં જોડવા સમાજની ફાઉન્ડેશનની રચના તથા કેળવણી મંડળની સુવણૅ જયંતીની ઉજવણીથી સમાજના વિકાસ અને સંગઠનની તમામ વિષયો ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અંતે ભોજન લઈ સૌ છુટા પડ્યા હતા.

Advertisement

Share

Related posts

પંચમહાલ : ગાંગડીયા ગામની પરણિતાની લાશ જંગલમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર.

ProudOfGujarat

બુટલેગરો ઝડપાયા – ભરૂચના હલદર ગામ ખાતે ક્રાઇમ બ્રાંચના દરોડા, લાખ ઉપરાંતના શરાબના મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ

ProudOfGujarat

વડોદરામાં પરીવારની સામૂહીક આત્મહત્યાથી ખળભળાટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!