Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની એસ.વી.એમ.આઇ.ટી એન્જિનીયરીંગ કોલેજમાં ચાર દિવસીય યોગ સેમીનાર યોજાયો.

Share

ગુજરાત રાજય યોગ બોર્ડ- ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા યોગ કોચ કામિનાબા રાજના માર્ગદર્શન હેઠળ ભરૂચની એસ.વી.એમ.આઇ.ટી એન્જિનીયરીંગ કોલેજમાં ચાર દિવસીય યોગ સેમીનારનું આયોજન હાથ ધરાયું હતું.

ચાર દિવસના યોગ સેમીનારમાં યોગ કોચ કામિનાબા રાજ દ્વારા કોલેજના વિધાર્થીઓને યોગનું મહત્વ સમજાવી યોગાસન, પ્રાણાયામ કરાવ્યા હતા. યોગ શિક્ષક બનવા પણ ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું. આ સેમીનારમાં કોલેજના ૭૦ જેટલા વિધાર્થીઓએ ભાગ લીધો હતો.

Advertisement

Share

Related posts

સુરત : મહાવાવાઝોડાના એલર્ટને પગલે સુરતમાં ધારાસભ્ય સહિત સરકારી તંત્ર દોડતું થયું.

ProudOfGujarat

ગણેશ ચતુર્થી વિશેષ : મહારાષ્ટ્રના પુનામાં છે અષ્ટવિનાયકના 8 મંદિરો: જાણી લો ગણપતિરાજનો મહિમા..!

ProudOfGujarat

ભરૂચમાં મઢુલી સર્કલ ખાતે થયેલ લૂંટના ગુનાનો ભેદઉકેલી મુખ્ય આરોપીને ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!