Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા આરોગ્યતંત્રએ અનોખી સિદ્ધિ હાંસલ કરી…જાણો કઈ?

Share

ભરૂચ જીલ્લા આરોગ્ય શાખા દ્વારા જીલ્લામાં કોરોના રસીકરણના પ્રથમ ડોઝનો આપેલ લક્ષ્યાંક 100 % પાર પાડવામાં આવ્યો હતો.

આ અંગે વિગતે જોતાં ભરૂચ જીલ્લા આરોગ્ય તંત્રને સરકાર દ્વારા વસ્તીને આધારે 12,68,852 વ્યક્તિઓને કોરોનની રસી મૂકવા અંગે લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. આ લક્ષ્યાંકને ઝડપથી પૂર્ણ કરવા અંગે ભરૂચ જીલ્લા આરોગ્ય તંત્ર કામે લાગી પડયું હતું જયારે આ લક્ષ્યાંક આજે પૂર્ણ થયો હતો અને ભરૂચ જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 18 વર્ષથી ઉપરના 12,69,002 વ્યક્તિઓને કોરોનાની રસી મૂકવામાં આવી હતી. આમ પ્રથમ ડોઝની રસી અંગે 100 % લક્ષ્યાંક હાંસિલ કર્યા બાદ હવે બીજા ડોઝ 9,15,632 થયો તે અંગે પણ 100 % લક્ષ્યાંક પૂર્ણ કરવા અંગે આરોગ્ય શાખા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં કોરોનાનાં વધુ 2 કેસ આવતા આંકડો 25 પર પહોંચ્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજે કુલ ૧૪ જેટલા લોકો કોરોના પોઝિટિવ થતાં જિલ્લામાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 128 પર પહોંચી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

ProudOfGujarat

નિયમોમાં ફેરફાર સાથે આવતીકાલથી શરૂ થશે દૂંદાળા દેવનો તહેવાર..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!