Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લાનાં ફૂટવેરના વેપારીઓએ વધેલા જી.એસ.ટી. ના પગલે દુકાનો બંધ રાખી.

Share

ટેક્સટાઇલ ઉદ્યોગની માફક જ ફૂટવેર ઉદ્યોગ ઉપર પણ જીએસટી દરમાં વધારો કરવાનો નિર્ણય જીએસટી કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યો છે. ફૂટવેર ઉપર હાલ પાંચ ટકા જીએસટી લગાડવામાં આવી રહ્યો છે જેને વધારીને 12 ટકા કરવાનો નિર્ણય કરાતા ઉગ્ર વિરોધ કરાયો છે.

કાપડ અને પગરખામાં 12 % જી.એસ.ટી. વધારો કરાયો હતો પરંતુ કપડાના વેપારીઓ દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરતાં કાપડ પર લદાયેલ જી.એસ.ટી. આખરે મોકૂફ રાખવામા આવ્યો હતો પરંતુ ફૂટવર એટલે કે પગરખાં પરનો જી.એસ.ટી. વધારો 12 % યથાવત રખાતા ફૂટવેરના વેપારીઓએ પોતાનો વિરૂદ્ધ વ્યકત કરવા આજે પગરખાની દુકાનો બંધ રાખી અને તે દ્વારા વિરોધ નોંધાવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સુરવાડી ફટાક પાસે ટ્રેન ની અડફેટે આવી જતા ૪૦ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું..

ProudOfGujarat

શાંતિભર્યા વાતાવરણમાં એસ.એસ.સી અને એચ.એસ.સી.ની પરીક્ષાનો થયેલ પ્રારંભ.પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં જણાયા…

ProudOfGujarat

ભરૂચ બાહુબલી ગ્રુપ દ્વારા વિધવા મહિલાઓને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!