Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ બાહુબલી ગ્રુપ દ્વારા વિધવા મહિલાઓને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું.

Share

લોકડાઉનની અસર હજુ કેટલા પરિવારોમાં દેખાયા રહી છે તેવામાં ગરીબ પરિવારોને પોતાનું ગુજરાન ચલાવવા હજુ પણ કરકસર કરવી પડી રહી છે. ત્યારે ભરૂચમાં બાહુબલી ગ્રુપ દ્રારા ભરૂચની લીમડી ચોક વણકર વાસ વિસ્તારમાં અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં 61 જેટલી વિધવા બહેનોને અનાજની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

રાજપીપળા : નાંદોદ વિધાનસભા મતવિસ્તાર માટે પ્રિસાઇડીંગ-આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ અને પોલિંગ ઓફિસરોના દ્વિ-દિવસીય તાલીમ વર્ગનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

માંગરોળનો બણભા ડુંગર વન પ્રવાસન કેન્દ્ર વધુ વરસાદના કારણે તા. 17 જુલાઈ સુધી બંધ રહેશે.

ProudOfGujarat

ભરૂચમાં ઝગડીયા થી અદ્લ ગામ બોરીદ્રા જતા રોડ પરથી રૂપિયા ત્રણ લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબીની ટીમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!