Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ બાહુબલી ગ્રુપ દ્વારા વિધવા મહિલાઓને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું.

Share

લોકડાઉનની અસર હજુ કેટલા પરિવારોમાં દેખાયા રહી છે તેવામાં ગરીબ પરિવારોને પોતાનું ગુજરાન ચલાવવા હજુ પણ કરકસર કરવી પડી રહી છે. ત્યારે ભરૂચમાં બાહુબલી ગ્રુપ દ્રારા ભરૂચની લીમડી ચોક વણકર વાસ વિસ્તારમાં અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં 61 જેટલી વિધવા બહેનોને અનાજની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

સુરત : સ્મીમેર હોસ્પિટલમાં ભરતી પ્રક્રિયા માટે લેવામાં આવતા મેડિકલ ટેસ્ટમાં મહિલાઓને નિર્વસ્ત્ર કરી અંગત સવાલો કરતાં પાલિકા કમિશનરને ફરિયાદ કરવામાં આવી.

ProudOfGujarat

રાજપીપળા : કોરોનાની ત્રીજી લહેરને નોતરૂ ન અપાય તે માટે ટ્રસ્ટનો સ્વૈચ્છિક નિર્ણય : અમાસનાં દિવસે કુબેરભંડારી મંદિર ભક્તો માટે બંધ રહેશે.

ProudOfGujarat

હવે તો હદ થઈ…દાદરા નગર હવેલીની કોલેજમાં એક જ બોયફ્રેન્ડ માટે બે પ્રેમિકાઓ વચ્ચે મારામારીઃ સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!