Proud of Gujarat
GujaratFeaturedINDIA

આમોદ કાંકરિયા ધર્માતરણ કેસમાં વધુ 4 આરોપીની અટકાયત કરી.

Share

ભરૂચ જિલ્લાના આમોદમાં ધર્માતરણની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં 10 આરોપીઓની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. જેઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તેમજ ગઇકાલે વધુ 4 આરોપીઓને ઝડપી પાડયા હતા.

આમોદ તાલુકાના કાંકરિયા ગામે ધર્માંતરણમાં 4 આરોપીઓને ઝડપી પાડી જેઓની વધુ તપાસ માટે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ મેળવવા ભરૂચ પોલીસે તજવીજ હાથ ધરી છે. આ ચાર આરોપીઓમાં (1) અબ્દુલ સમદ મહમદ દાઉદ પટેલ (બેકરીવાલા), (2) શાબિર ઉર્ફે શબ્બીર મહમદ દાઉદ પટેલ (બેકરીવાલા), (3) હસન ઈસા ઇબ્રાહિમ પટેલ (ટીસલી), (4) ઇસ્માઇલ યાકુબ મુસા પટેલ (ડેલાવાલા) તમામ રહે. આમોદને ઝડપી લીધા છે. આ આરોપીઓ દ્વારા મુસ્લિમ ધર્મમાં પરીવર્તન કરવા લોકોને વિવિધ સુવિધા અને પૈસા, નોકરીની લાલચ આપી ધર્માતરણ કરાવતા હોય જેની આગળની વધુ તપાસ પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા.

ProudOfGujarat

રાજ્યભરની પાસપોર્ટ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના પગલે ભરૂચમાં પણ એલર્ટ

ProudOfGujarat

ડી.સી.એમ કોલેજ વિરમગામ ખાતે ગીતા જયંતિની ઉજવણી કરવામા  આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!