Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર – રાજપીપલાને જોડતો ઉછાલી બ્રિજ બન્યો જર્જરિત, બ્રિજ પર પડયા મસમોટા ભુવા

Share

અંકલેશ્વરથી રાજપીપલાને જોડતા એક માત્ર ઉછાલી બ્રિજ જર્જરીત હાલતમાં બન્યો છે, બ્રિજ પર મસમોટા ભુવા પડતા વાહન ચાલકોને વાહન હંકરવામાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, હાલ આ બ્રિજ ઉપરથી જોખમી રીતે વાહન પસાર થતા હોય કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે બાબત ચર્ચાનું કેન્દ્ર બની છે.

હાલ ચોમાસાની ઋતુ જામી છે અંકલેશ્વર પંથકમાં પણ ચાલુ સપ્તાહમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો હતો તેવામાં આ પ્રકારના જોખમી બ્રિજ લોકો માટે આફત રૂપી બને તો જવાબદારી કોની તે બાબતો લોકો વચ્ચે ચર્ચાઈ રહી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક લિફ્ટ તૂટતાં શ્રમિકોના મોત નિપજ્યા.

ProudOfGujarat

પંચમહાલના ગોધરા ખાતે આવેલી પંચામૃત ડેરીના ના કોન્ફરન્સ હોલ ખાતે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ની તમામ કોલેજોને “નેક” (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશન કાઊન્સીલ )અંગેની માહિતી મળે તે માટે કુલપતિ ડૉ મહેન્દ્ર પાડલીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં જેમાં તમામ કોલેજના પ્રિન્સિપાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

ProudOfGujarat

ભરૂચના અસનાવી ગામમાં 1962 ની ટીમે ભેંસની સફળ સર્જરી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!