Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લામાં તા.૨૮/૦૯/૨૦૧૮ ના રોજ લગભગ તમામ દુકાનો બંધ રહે તેવી સંભાવના…

Share

વેપારી એસોસીએસને આપેલ એલાન….

દવાઓની દુકાન પણ બંધ રહે તેવી શક્યતા…

Advertisement

ઠેર-ઠેર મોલ માં થતુ વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ તેમજ ઓનલાઈન પધ્ધતીએ થતી વિવિધ ચીજવસ્તુઓની ખરીદી સામે વેપારીઓમાં આક્રોસ ની લાગણી ફેલાઈ ગઈ છે. વારંવાર રજુઆતો કરવા છતા કોઈ પરિણામ ન  આવતા છેવટે દુકાનો બંધ રાખવા અંગેની અપીલ કરવામાં આવી છે. ભરૂચ જીલ્લા વેપારી એસોસીએઅસન ના પ્રમુખ નાગજીભાઈ તાપીયાવાલા ના જણાવ્યા અનુસાર મોલ દ્વારા વિવિધ ચીજવસ્તુનું વેચાણ થઈ રહ્યું છે જેમા અનાજ કરિયાણા થી માંડીને તમામ ગાર્મેન્ટસ તેમજ અન્ય વસ્તુ ઓનું વેચાણ થઈ રહ્યું છે. એટલુજ નહિ પરંતુ હવે તો ઓનલાઈન ખરીદ પધ્ધતિ પણ દિવસે-દિવસે વધતી જાય છે. દવાઓનું પણ ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે જેના પગલે તા.૨૮/૯/૨૦૧૮ ના શુક્રવારે તમામ વેપારીઓને પોતાની દુકાનો બંધ રાખવા અપીલ કરવામાં આવી છે.


Share

Related posts

ચોંકાવનારો ખુલાસો : સાબરમતી નદી, કાંકરીયા – ચંડોળા તળાવના પાણીમાં મળ્યો કોરોના વાયરસ.

ProudOfGujarat

ભરૂચ : વારંવાર GPCB ની કાર્યવાહી છતાં ટેવાઇ ગયેલા ઉદ્યોગપતિઓએ પ્રદુષિત પાણી છોડયું.

ProudOfGujarat

ભરૂચ શહેરનાં વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠો નિયમિત ન મળતા વિપક્ષ દ્વારા મુખ્ય અધિકારીને રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!