Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લામાં તા.૨૮/૦૯/૨૦૧૮ ના રોજ લગભગ તમામ દુકાનો બંધ રહે તેવી સંભાવના…

Share

વેપારી એસોસીએસને આપેલ એલાન….

દવાઓની દુકાન પણ બંધ રહે તેવી શક્યતા…

Advertisement

ઠેર-ઠેર મોલ માં થતુ વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ તેમજ ઓનલાઈન પધ્ધતીએ થતી વિવિધ ચીજવસ્તુઓની ખરીદી સામે વેપારીઓમાં આક્રોસ ની લાગણી ફેલાઈ ગઈ છે. વારંવાર રજુઆતો કરવા છતા કોઈ પરિણામ ન  આવતા છેવટે દુકાનો બંધ રાખવા અંગેની અપીલ કરવામાં આવી છે. ભરૂચ જીલ્લા વેપારી એસોસીએઅસન ના પ્રમુખ નાગજીભાઈ તાપીયાવાલા ના જણાવ્યા અનુસાર મોલ દ્વારા વિવિધ ચીજવસ્તુનું વેચાણ થઈ રહ્યું છે જેમા અનાજ કરિયાણા થી માંડીને તમામ ગાર્મેન્ટસ તેમજ અન્ય વસ્તુ ઓનું વેચાણ થઈ રહ્યું છે. એટલુજ નહિ પરંતુ હવે તો ઓનલાઈન ખરીદ પધ્ધતિ પણ દિવસે-દિવસે વધતી જાય છે. દવાઓનું પણ ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે જેના પગલે તા.૨૮/૯/૨૦૧૮ ના શુક્રવારે તમામ વેપારીઓને પોતાની દુકાનો બંધ રાખવા અપીલ કરવામાં આવી છે.


Share

Related posts

રાજપીપળા : નાંદોદ તાલુકાના સીસોદરા ગામે પરિણીતાને માર મારી શારીરીક માનસીક ત્રાસ આપતાં ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

ભરૂચનાં ખાટકીવાડમાં 2 ગૌવંશની કતલનાં બનાવમાં વધુ 2 આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat

મૂકબધિર અને દિવ્યાંગ મતદારોની સુવિધા સંદર્ભે નિરીક્ષક રેમ્યા મોહને મધ્ય ગુજરાતના જિલ્લાઓની કામગીરીની કરી સમીક્ષા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!