Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવરાત્રિ મહોત્સવ ની આડે વરસાદની વિઘ્ન આવસે કે કેમ… ચાલતી લોકચર્ચા…

Share

નવરાત્રિ મહોત્સવની શરૂઆત થનાર છે તા. ૯/૧૦/૧૮ ના મંગળવારના રોજ સમગ્ર ભરૂચ જીલ્લામાં વાદળ છાયુ વાતાવરણ છાવાઈ ગયુ છે. કાળઝાળ ગરમી બાદ વાદળા છવાતા નવરાત્રિ મહોત્સવના ખેલૈયાઓના જીવ તાળવે ચોટી ગયા છે. નવરાત્રિ મહોત્સવ દરમ્યાન વરસાદ વરસસે કે કેમ તેની લોકચર્ચા સમગ્ર ભરૂચ જીલ્લામાં ચાલી રહી છે. નવરાત્રિ મહોત્સવ ના આયજકોએ મહા મેહનતે ગરબે ઘુમવા યોગ્ય મેદાન તૈયાર કરેલ છે ત્યારે વરસાદ વરસતાજ નવરાત્રિના ખેલૈયાઓ નિરાશ થઈ જાય તે સ્વભાવિક બાબત છે. હવામાન ખાતાના સુત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર ગુજરાતમાં વાદળ છાયું વાતાવરણ જણાય રહ્યું છે. તેથી નવરાત્રિ મહોત્સવના દિવસો દરમ્યાન વરસાદ વરસે તેવી સંભાવના નકારી સકાતી નથી.

Advertisement

Share

Related posts

પાણી પુરવઠા રાજ્યમંત્રી જીતુભાઇ ચૌધરીએ વલસાડના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી.

ProudOfGujarat

અભિનેત્રી સિદ્ધિકા શર્માએ બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી.

ProudOfGujarat

ભારત બંધનાં એલાનમાં ભરૂચની વડદલા APMC ચાલુ જયારે મહંમદપુરા APMC સદંતર બંધ જોવા મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!