Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકા દ્વારા પાણી વિતરણ બંધ રહેશે.જાણો ક્યારે અને કેમ?

Share

ભરૂચ નગરપાલિકા ના મુખ્ય અધિકારી દ્વારા અંડરગ્રાઉન્ડ પાણી ની ટાંકી તેમજ અંડર ગ્રાઉન્ડ સંપની સાફ-સફાઈ નું આયોજન હોય આથી આવતીકાલે પાણી પુરવઠો બંધ રાખવામાં આવશે.

ભરૂચ નગરપાલિકા ના મુખ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે અયોધ્યા નગર વોટરપ્રૂટમેન્ટ પ્લાન્ટ અંડરગ્રાઉન્ડ સંપ અને ઊંચી ટાંકી તેમજ જેબી મોદી પાર્ક ખાતે આવેલ અંડરગ્રાઉન્ડ સંપની સાફ સફાઈ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આથી તારીખ 4/ 3 /2024 ને સોમવારના રોજ સવારે સાત વાગ્યાથી તમામ ટાંકી પરથી આપવામાં આવતો પાણીનો પુરવઠો બંધ રહેશે જેની જાહેર જનતાએ નોંધ લેવી પાણીનો સંગ્રહ કરીને નગરજનોને સાચવી રાખવા નગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે તેમજ તારીખ 5/ 3/ 2024 ને મંગળવારે તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે તેમ ભરૂચ નગરપાલિકાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકામાં વિપક્ષ દ્વારા પાણીના પ્રશ્ને પાલિકા પ્રમુખ તેમજ પાણી વિભાગના ચેરમેનને કરાઇ રજૂઆત

ProudOfGujarat

અંકલેશ્વર : ગુજરાતમાં થયેલ લઠ્ઠાકાંડ મામલે યુવા કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

વિરમગામ સામુહીક આરોગ્ય કેન્દ્ર ગાંઘીહોસ્પીટલ મા ડોકટરોની ખાલી જગ્યા ભરવા ,બ્લડ બેંક ચાલુ કરવા તથા મંજુર થયેલ નવર્નિમાણ બિલ્ડીંગનું કામકાજ ચાલુ કરવા નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નિતીન પટેલ ને લેખિત મા રજુઆત કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!