Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકા દ્વારા પાણી વિતરણ બંધ રહેશે.જાણો ક્યારે અને કેમ?

Share

ભરૂચ નગરપાલિકા ના મુખ્ય અધિકારી દ્વારા અંડરગ્રાઉન્ડ પાણી ની ટાંકી તેમજ અંડર ગ્રાઉન્ડ સંપની સાફ-સફાઈ નું આયોજન હોય આથી આવતીકાલે પાણી પુરવઠો બંધ રાખવામાં આવશે.

ભરૂચ નગરપાલિકા ના મુખ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે અયોધ્યા નગર વોટરપ્રૂટમેન્ટ પ્લાન્ટ અંડરગ્રાઉન્ડ સંપ અને ઊંચી ટાંકી તેમજ જેબી મોદી પાર્ક ખાતે આવેલ અંડરગ્રાઉન્ડ સંપની સાફ સફાઈ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આથી તારીખ 4/ 3 /2024 ને સોમવારના રોજ સવારે સાત વાગ્યાથી તમામ ટાંકી પરથી આપવામાં આવતો પાણીનો પુરવઠો બંધ રહેશે જેની જાહેર જનતાએ નોંધ લેવી પાણીનો સંગ્રહ કરીને નગરજનોને સાચવી રાખવા નગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે તેમજ તારીખ 5/ 3/ 2024 ને મંગળવારે તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે તેમ ભરૂચ નગરપાલિકાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

વલભીપુરના માલપરા ગામે ૫ ગેમ્બલર રંગેહાથ ઝડપાયા

ProudOfGujarat

અરવલ્લી-મોડાસાના દઘાલીયા નજીક એસટી બસે પલટી મારતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો-સદનસીબે કોઈ જાનહાની નહિ….

ProudOfGujarat

ન્યુ ફંડ ઓફર : મિરે એસેટ ફ્લેક્સી કેપ ફંડનો ઉદ્દેશ્ય વૃદ્ધિની સંભાવના અનુસાર એડજસ્ટ કરવાનો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!