Proud of Gujarat
bharuchCulturedharm-bhaktiEducationFeaturedGENERAL NEWSGujaratINDIApoliticalUncategorized

કોંગ્રેસ કાર્યાલય ખાતે દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરાઇ

Share

સિમ્બોલ ઓફ નોલેજની ઉપાધિ મેળવનાર ડો. બાબાસાહેબ આંબેડકરે દેશવાસીને આપેલાં હક્કોને વાગોળ્યાં

 

Advertisement

ભરૂચ.

દેશના બંધારણના ઘડવૈયા અને સિમ્બોલ ઓફ નોલેજની ઉપાધિ મેળવનાર ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમની તસવીરને ફુલહાર કરી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા 14મી એપ્રિલ એટલે કે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યાલયમાં ભારતના દેશના બંધારણના નિર્માતા ડો. બાબાસાહેબ આંબેડકરની તસવરીને કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરોએ પુષ્પ-હાર પહેરાવી પુષ્પાંજલી અર્પણ કરી હતી. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ઝૂબેર પટેલ સહિતના હાજર રહ્યાં હતાં.


Share

Related posts

સુરત અને ભરૂચ જીલ્લામાં આવેલ સેના અને કીમ નદી પર CRZ અને CVC એ ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવો બનાવ્યા હોવાથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પર્યાવરણવાદી એમ.એસ.એચ. શેખ અને યોગેન્દ્ર પટેલ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો.

ProudOfGujarat

અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે રેલવે ઓવર બ્રિજ ઉપર સ્પેઇન ગર્ડર બેસાડવા અંગે તા.11 તેમજ 12 નાં રોજ ટ્રેનોનાં સમય અને સ્થાનમાં હંગામી ફેરફાર કર્યા.

ProudOfGujarat

શીતલ સર્કલથી ભોલાવ ઓવર બ્રિજ સુધી તેમજ શીતલ સર્કલથી કસક સુધીનો વિસ્‍તાર ‘નો પાર્કિંગ ઝોન’

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!