Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : શહીદદીન નિમિત્તે S.P કચેરીએ શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા.

Share

આજરોજ શહીદદીનની ઉજવણીના ભાગરૂપે S.P કચેરી પોલીસ પરેડ ગ્રાઉન્દ ખાતે અમર શહીદોને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિત પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત રહી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા.

Advertisement

Share

Related posts

રાજપીપલા: ગરૂડેશ્વર તાલુકાના બીલથાણા ગામેથી સગીર કન્યાનું અપહરણ..!

ProudOfGujarat

અભયમ 181 મહિલા હેલ્પલાઇન ભરૂચ તરફથી નશામુક્ત અભિયાન હેઠળ માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

હાંસોટમાં સરકાર દ્વારા મોટી રાહત બાદ બજારો ધમધમી ઉઠયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!