Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : શહીદદીન નિમિત્તે S.P કચેરીએ શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા.

Share

આજરોજ શહીદદીનની ઉજવણીના ભાગરૂપે S.P કચેરી પોલીસ પરેડ ગ્રાઉન્દ ખાતે અમર શહીદોને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિત પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત રહી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા.

Advertisement

Share

Related posts

ગુજરાતમાં પોલીસ વિભાગમાં 538 ASI ને PSI તરીકે અપાયું પ્રમોશન

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં બે દિવસ દરમિયાન નવા છ કોરોના પોઝિટિવ કેસ થયાં.

ProudOfGujarat

અંકલેશ્વરમાં જુગારધામ પર પોલીસની રેડ : 6 જુગારીઓ ઝડપાયા, ₹40,600નો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!