Proud of Gujarat
INDIAFeaturedGujarat

આણંદ-અમદાવાદ,વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત,ભરૂચના ૫ શખ્સોના મોત

Share

આણંદ-અમદાવાદ,વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત,ભરૂચના ૫ શખ્સોના મોત

બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદ,વડોદરા એક્સપ્રેસ હાઇવે પર મહેમદાવાદ પાસે રિલાયન્સ પેટ્રોલ પમ્પ નજીક ટ્રેલર પાછળ કાર ઘુસી જતા ૫ શખ્સોના મોત નિપજ્યા હતા

Advertisement

ભરૂચ થી અમદાવાદ તરફ જતા સમયે અકસ્માતની ઘટના બની હતી જેમાં કારમાં સવાર ભરૂચ ના ૫ જેટલા શખ્સોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે


Share

Related posts

અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીના કોમન પ્લોટમાં પાર્ક કરેલ ઈકો ગાડીની ચોરી થતાં અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી છે.

ProudOfGujarat

ભરૂચ : પાલેજ પંચાયતનાં ઉપસરપંચ તરીકે સલીમભાઈ વકીલની બિનહરીફ વરણી.

ProudOfGujarat

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના ગુનાનો વર્ષ ૨૦૧૫ થી નાસ્તા-ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!