Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કડોદરા ગામે યુપીએલ કંપની 5 ગરીબો માટે મકાનો બનાવશે

Share

ભરૂચ.
કડોદરા ગામે યુપીએલ કંપની દ્વારા સીએસઆર હેઠળ થોડા થોડા સમયે વિકાસના કામો કરવામાં આવે છે. ઉપરાંત ગ્રામજનોને ઉપયોગી આયોજન કરાય છે. દરમિયાનમાં ગામના આદિવાસી વિસ્તારમાં  5 ગરીબ પરિવારો માટે નવા મકાનો બનાવવાનું નક્કી કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે કડોદરા ગામે આદિવાસી વિસ્તારમાં નવા બનનારા મકાનોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામ પંચાયત સરપંચ યોગેશસિંહ ગોહિલ,  ભાજપ મહામંત્રી ફતેસિંહ ગોહિલ અને કાલિદાસ કાકા અને યુપીએલ થી સીએસઆર ડિપાર્ટમેંટ ના સાહેબ રમેશભાઈ ડાભી તથા ગામ ના લાભાર્થી હાજર રહ્યાં હતાં.

Share

Related posts

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા તમામ જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ProudOfGujarat

નડિયાદ ડભાણ રોડ પર પવનના કારણે વૃક્ષ રિક્ષા પર પડતાં બે વ્યક્તિઓને ઇજા

ProudOfGujarat

રાજપીપળાની શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ ખાતે આજે શ્રી રત્નસિંહજી મહિડા સાહેબની જન્મ જયંતી નિમિત્તે વિદ્યાર્થીઓને કોલેજ નાં ડો. હિતેશ ગાંધી ધ્વરા પરિચાત્મક વ્યાખ્યા આપવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!