Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કડોદરા ગામે યુપીએલ કંપની 5 ગરીબો માટે મકાનો બનાવશે

Share

ભરૂચ.
કડોદરા ગામે યુપીએલ કંપની દ્વારા સીએસઆર હેઠળ થોડા થોડા સમયે વિકાસના કામો કરવામાં આવે છે. ઉપરાંત ગ્રામજનોને ઉપયોગી આયોજન કરાય છે. દરમિયાનમાં ગામના આદિવાસી વિસ્તારમાં  5 ગરીબ પરિવારો માટે નવા મકાનો બનાવવાનું નક્કી કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે કડોદરા ગામે આદિવાસી વિસ્તારમાં નવા બનનારા મકાનોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામ પંચાયત સરપંચ યોગેશસિંહ ગોહિલ,  ભાજપ મહામંત્રી ફતેસિંહ ગોહિલ અને કાલિદાસ કાકા અને યુપીએલ થી સીએસઆર ડિપાર્ટમેંટ ના સાહેબ રમેશભાઈ ડાભી તથા ગામ ના લાભાર્થી હાજર રહ્યાં હતાં.

Share

Related posts

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝિટીવનાં વધુ 27 દર્દીઓ નોંધાતા હડકંપ કોરોના પોઝિટીવનો કુલ આંકડો 735 સુધી પહોંચ્યો.

ProudOfGujarat

ભરૂચ સી-ડિવિઝન પોલીસની કામગીરી: ગુમ થયેલ યુવકને પરિવાર સાથે મિલાપ કરાવ્યો

ProudOfGujarat

કોરોનાનાં વધતા સંક્રમણ વચ્ચે અફવા બજાર ગરમ, શું ફરી લોકડાઉન આવશે, રાત્રી કરફ્યુ તો લાગશે જ તેવી ચર્ચાઓનાં પડીકા ટોક ઓફ ધી ટાઉન બન્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!