Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કડોદરા ગામે યુપીએલ કંપની 5 ગરીબો માટે મકાનો બનાવશે

Share

ભરૂચ.
કડોદરા ગામે યુપીએલ કંપની દ્વારા સીએસઆર હેઠળ થોડા થોડા સમયે વિકાસના કામો કરવામાં આવે છે. ઉપરાંત ગ્રામજનોને ઉપયોગી આયોજન કરાય છે. દરમિયાનમાં ગામના આદિવાસી વિસ્તારમાં  5 ગરીબ પરિવારો માટે નવા મકાનો બનાવવાનું નક્કી કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે કડોદરા ગામે આદિવાસી વિસ્તારમાં નવા બનનારા મકાનોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામ પંચાયત સરપંચ યોગેશસિંહ ગોહિલ,  ભાજપ મહામંત્રી ફતેસિંહ ગોહિલ અને કાલિદાસ કાકા અને યુપીએલ થી સીએસઆર ડિપાર્ટમેંટ ના સાહેબ રમેશભાઈ ડાભી તથા ગામ ના લાભાર્થી હાજર રહ્યાં હતાં.

Share

Related posts

નેત્રંગનાં હાથાકુંડી ગામની ટોકરી નદી ઉપર ૧૨ વર્ષ પછી પુલના નિર્માણથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ.

ProudOfGujarat

ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકની ૧૧૫ મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળા પીરામણમાં વિશ્વ યોગદિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!