Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નવલખાની ચાલ વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને લઇ સ્થાનિક રહીશ આપ મરણ ઉપવાસ ઉપર બેઠા….

Share

 

ભરૂચ નગર પાલિકા હદ વિસ્તારમાં આવેલ નવલખાની ચાલ વિસ્તારમાં રહેતા રહીશોના મકાન માં પાણી ભરાવવા ની સમસ્યાઓ અંગે અવાર નવાર પાલિકાના તંત્ર ને રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહિ આવતા સ્થાનિક રહીશ રમેશ ભાઈ છોટુભાઈ ચૌહાણ નાઓ ભરૂચ નગર પાલિકા ના પ્રવેશદ્વાર સામે આપ મરણ ઉપવાસ ઉપર ઉતરી ગયા છે….રમેશભાઈ ના જણાવ્યા મુજબ પાલિકા ના તંત્રને તેઓએ અવાર નવાર રજૂઆતો કરી તેમ છતાં તેઓની સમસ્યાઓ અંગે કોઈ નક્કર પગલાં લેવાયા નથી જે બાબત ને લઇ તેઓ આપ મરણ ઉપવાસ ઉપર ઉતરવા મજબૂર બન્યા હતા…..

Advertisement

Share

Related posts

ભરૂચમાં કોવિડ 19 નાં શરૂ કરાયેલા વિવિધ સેન્ટરોમાં જરૂરિયાત મુજબની વસ્તુઓ અર્પિત કરાઈ.

ProudOfGujarat

ભરૂચમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્ય પ્રિયાંક કાનુનગોની મુલાકાતની તૈયારીઓ તેજ : ૨૨મી મેના રોજ જિલ્લાની મુલાકાતે આવશે NHRCના સભ્ય, કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

ProudOfGujarat

શક્તિનાથ સર્કલથી માતરિયા તળાવ સુધીના રૂટ પર સૌએ સ્વદેશીના સૂત્રોચ્ચાર દ્વારા પોતાનો સંદેશ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!