Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલીતાણાના રાથળી ગામે દંપતિને ઈલે.શોક લાગ્યો: પતિનુ મોત.

Share

કિશન સોલંકી ( ભાવનગર  )
પાલીતાણા તાલુકાના મોટી રાથળી ગામે વાડી વિસ્તારમાં કામ કરતા એક દંપતિને ઈલેક્ટ્રિક શોક લાગતા નાથાભાઈ પરશોતમભાઈ નામના ૩૫ વર્ષના યુવાનનુ મોત નિપજ્યું હતું.પતિને બચાવવા જતા પત્નીને પણ શોક લાગતા તેમને સારવારઅર્થે પાલીતાણાની માનસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડાયેલ છે.મૃતક નાથાભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ પાલીતાણાની માનસિંહજી હોસ્પિટલ ખસેડાયા છે.

Advertisement

Share

Related posts

ગુજરાતમાં વકરતા જતા કોરોનાથી ચિંતા.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં 3 ડિસેમ્બરનાં રોજ વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કરવામાં આવશે.

ProudOfGujarat

કંબોડિયાની હોટલમાં લાગી ભીષણ આગ લાગતાં 10 ના મોત, 30 ઘાયલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!