Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલીતાણાના રાથળી ગામે દંપતિને ઈલે.શોક લાગ્યો: પતિનુ મોત.

Share

કિશન સોલંકી ( ભાવનગર  )
પાલીતાણા તાલુકાના મોટી રાથળી ગામે વાડી વિસ્તારમાં કામ કરતા એક દંપતિને ઈલેક્ટ્રિક શોક લાગતા નાથાભાઈ પરશોતમભાઈ નામના ૩૫ વર્ષના યુવાનનુ મોત નિપજ્યું હતું.પતિને બચાવવા જતા પત્નીને પણ શોક લાગતા તેમને સારવારઅર્થે પાલીતાણાની માનસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડાયેલ છે.મૃતક નાથાભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ પાલીતાણાની માનસિંહજી હોસ્પિટલ ખસેડાયા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર-૨૯ વર્ષીય યુવાનનું એક્સિડન્ટમાં કમકમાટીભર્યુ મોત.

ProudOfGujarat

મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી એલ.સી.બી. નડીયાદ પોલીસ.

ProudOfGujarat

જોલવા ગામની એક સોસાયટી માંથી વિદેસીદારૂ સાથે એક ની અટકાયત કરતી દહેજ પોલીસે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!