Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મજીગામના છાપરા ફળીયામાં 75 ફૂટ ઊંચા મહાકાલેશ્વર મંદિરમાં આબેહૂબ પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બન્યું 

Share

ચીખલી તાલુકાના મજીગામ ખાતે આવેલા છાપરા ફળીયામાં શ્રી બાળ ગણેશના પંડાળે ભવ્ય અને આકર્ષક ઉજવણી કરાઈ છે. ખાસ કરીને આ વર્ષે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની આબેહૂબ 75 ફૂટ ઊંચી પ્રતિમાએ વિશેષ આકર્ષણ ઊભું કર્યું છે. પંડાળમાં શ્રી ગણેશજીને મહાકાલેશ્વર મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા છે, જેને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી છે.મજીગામમાં છેલ્લા 58 વર્ષથી ગણેશોત્સવની રંગીન પરંપરા ચાલે છે, જેમાં સ્થાનિકો ઊત્સાહભેર ભાગ લે છે. આ વર્ષે પંડાળની શોભા, સુંદર શણગાર અને આધ્યાત્મિક વાતાવરણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

Share

Related posts

ભાડેથી કાર લઈ જઈ બારોબાર વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ, 13 કાર સાથે બે આરોપીઓ ઝડપાયા

ProudOfGujarat

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના વાગડિયા ગામથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગ ઉપરથી દબાણ હટાવવાની કામગીરી કરી હતી.

ProudOfGujarat

નડિયાદમાં ગણેશજીના પંડાલમાં તાડપત્રી લગાવતા 3 યુવાનોને કરંટ લાગતા 2 ના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!