Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેર નાં ૧૫ પ્રાણ પ્રશ્નો લઈને ઉપવાસ પર બેઠેલા સિનિયર સિટીજનો ની માંગણી પૂરી કરવા ની ખાત્રી પાલિકા સત્તાધિશો એ આપતા ઉપવાસ પર બેઠેલા તમામ લોકો એ પારણા કર્યા હતા

Share

ભરૂચ શહેર માં વધેલી ગંદકી ડોર તું ડોર નાં કલેક્શન માં તેમજ ડેંગ્યુ નાં વધેલા રોગચારો શહેર ના રસ્તા ઓ પર પડેલ ખાડા ઓને લઈને આખરે લોકો નહીં જાગતા શહેરીજનો ની સમસ્યા માટે સીનીયર સીટીઝનો તેમજ નિવૃત અધિકારીઓ દ્વારા પાલિકા નાં ખાડે ગયેલા વહિવટ સામે પાંચબત્તી ખાતે આમરણ ઉપવાસ પર બેઠા હતા. જેને ચાર દિવસ થયા હતા. ત્યારે ત્રીજા દિવસે વિપક્ષ નાં નેતા ઓએ ઉપવાસી ઓની મુલાકાત લઈ ને વિગતો મેળવી પાલીકા ના પ્રમુખ સુરભીબેન ને મળી આ ઉપવાસ આંદોલન કારી ઓની સમસ્યા હલ કરી મળવા નુ કહેતા પાલીકા ના પ્રમુખ અને વિપક્ષ વચ્ચે તુ તુ મે મે થઈ ગઈ હતી જ્યારે અંતે આજે પાલિકા નાં પક્ષ નાં નેતા દ્વારા ઉપવાસી ઓની મુલાકાત લીધી હતી અને ખાત્રી આપી હતી કે તેમની માંગણી ઓને વહેલી તકે પૂરી કરવામાં આવશે જેને લઈને આંદોલન કરી રહેલા તમામ ઉપવાસી ઓએ પારણા કર્યા હતા અને સાથ આપનાર તમામ લોકો નો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

નડિયાદ : નમકીનની ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

જમ્મુ-કાશ્મીરમાં આતંકનું મોટું ષડયંત્ર નિષ્ફળ : લશ્કરના 2 આતંકવાદીઓની ધરપકડ, હથિયારોનો જથ્થો જપ્ત.

ProudOfGujarat

માંગરોળમાં બીટીપી ના કાર્યકરોએ અનુસૂચિત જનજાતિમાં અન્ય 12 જાતિના સમાવેશના વિરોધમાં પ્રદર્શન કરી દેખાવો કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!