Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેર નાં ૧૫ પ્રાણ પ્રશ્નો લઈને ઉપવાસ પર બેઠેલા સિનિયર સિટીજનો ની માંગણી પૂરી કરવા ની ખાત્રી પાલિકા સત્તાધિશો એ આપતા ઉપવાસ પર બેઠેલા તમામ લોકો એ પારણા કર્યા હતા

Share

ભરૂચ શહેર માં વધેલી ગંદકી ડોર તું ડોર નાં કલેક્શન માં તેમજ ડેંગ્યુ નાં વધેલા રોગચારો શહેર ના રસ્તા ઓ પર પડેલ ખાડા ઓને લઈને આખરે લોકો નહીં જાગતા શહેરીજનો ની સમસ્યા માટે સીનીયર સીટીઝનો તેમજ નિવૃત અધિકારીઓ દ્વારા પાલિકા નાં ખાડે ગયેલા વહિવટ સામે પાંચબત્તી ખાતે આમરણ ઉપવાસ પર બેઠા હતા. જેને ચાર દિવસ થયા હતા. ત્યારે ત્રીજા દિવસે વિપક્ષ નાં નેતા ઓએ ઉપવાસી ઓની મુલાકાત લઈ ને વિગતો મેળવી પાલીકા ના પ્રમુખ સુરભીબેન ને મળી આ ઉપવાસ આંદોલન કારી ઓની સમસ્યા હલ કરી મળવા નુ કહેતા પાલીકા ના પ્રમુખ અને વિપક્ષ વચ્ચે તુ તુ મે મે થઈ ગઈ હતી જ્યારે અંતે આજે પાલિકા નાં પક્ષ નાં નેતા દ્વારા ઉપવાસી ઓની મુલાકાત લીધી હતી અને ખાત્રી આપી હતી કે તેમની માંગણી ઓને વહેલી તકે પૂરી કરવામાં આવશે જેને લઈને આંદોલન કરી રહેલા તમામ ઉપવાસી ઓએ પારણા કર્યા હતા અને સાથ આપનાર તમામ લોકો નો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (માતૃસંસ્થા) હાલોલ એકમની પ્રથમ કારોબારીની બેઠક યોજાઇ.

ProudOfGujarat

પાલેજ સ્થિત હજરત સૈયદ દફતર અલી બાવા સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર ૪૭ મા સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં “તાઉ-તે” વાવાઝોડાની અસરથી નુકશાન પામેલ ૧૨૩ વિજ થાંભલાના સ્થળે નવા વિજ થાંભલા સત્વરે ઉભા કરીને યુદ્ધનાં ધોરણે ૨૩૬ ગામોનો વીજ પુરવઠો પુન: પૂર્વવત કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!