Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં જુદા – જુદા ત્રણ સ્થળોએ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી  

Share

ભરૂચ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર અને નિયામક શ્રી આયુષ ની કચેરી ગાંધીનગરના માર્ગદર્શનથી જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીની કચેરી ભરૂચ,જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા તા:–૨૩મી સપ્ટેમ્બર ૨૦૨૫ના દીને “દસમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ”ની ઉજવણી ભરૂચ જિલ્લમાં ભરૂચ (સરસ્વતી  વિદ્યાલય વેજલપુર), અંકલેશ્વર (સિનિયર સિટીઝન એક્ટિવિટી હોલ,GIDC) અને વાલિયા(ગ્રામ પંચાયત ઓફિસ આપવામાં આવશે તથા યોગ ઇન્સ્ટ્રક્ટર દ્વારા યોગાભ્યાસ કરાવવામાં આવશે. ભરૂચ જિલ્લાની જાહેર જનતાને આ કેમ્પનો લાભ લેવા લેવાઅનુરોધ છે. દેસાડ) ખાતે આયુર્વેદના પ્રવર્તક એવા ભગવાન ધન્વંતરીનું પૂજન તથા આયુર્વેદના સિદ્ધાંતોને દર્શાવતું સ્વસ્થ અને નિરોગી આયુષ્ય કેવી રીતે જીવી શકાય તે જાણવા માટેનું પ્રદર્શન અને તમામ રોગોની આયુર્વેદપદ્ધતિથી નિદાન તથા સારવાર વિનામુલ્યે આપવામાં આવશે તથા યોગ ઇન્સ્ટ્રક્ટર દ્વારા યોગાભ્યાસ કરાવવામાં આવશે. ભરૂચ જિલ્લાની જાહેર જનતાને આ કેમ્પનો લાભ લેવા લેવાઅનુરોધ છે.

Share

Related posts

શ્રીજી મહોત્સવની ઉજવણી સાદાઈથી થતાં ભરૂચ જીલ્લામાં કરોડો રૂપિયાનું ટર્નઓવર અટકી પડયું.

ProudOfGujarat

કો-ઓપરેટિવ સોસાયટીનમાં એજન્ટ બનાવ્યા બાદ પોલીસીના બહાને કુલ ૪૯ લાખની ઠગાઈ

ProudOfGujarat

સુરતમાં આગ લાગવાની વધુ એક ધટનામાં કીમ નવાપરામાં આવેલ સુમિલોન કેમીકલ ફેકટરીમાં ભીષણ આગ લાગતાં પાનોલી કામરેજનાં ફાયર ફાઇટરો આગ પર કાબુ લેવા દોડી ગયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!