Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સુરત જીલ્લા અનુસૂચિત જાતિ વિકાસ પરિષદ દ્વારા આવેદનપત્ર માંગરોળ મામલતદારને અપાયું.

Share

વાંકલ ::

સુરત જીલ્લા અનુસૂચિત જાતિ વિકાસ પરિષદના પ્રમુખ દિનેશ સોલંકીના આગેવાનીમાં માહીમ રાષ્ટ્રપતિને ઉદેશી માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.આવેદનમાં જણાવ્યા મુજબ દિલ્હીમાં ચાલુ સુપ્રીમકોર્ટમાં ન્યાયમૂર્તિ બી.આર. ગવઇ પર વકીલ રાકેશ કિશોર દ્વારા ચાલુ કોર્ટે જૂતા ફેંકવામાં આવ્યા હતા.રાકેશ કિશોર પર યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી.ભારતીય સંવિધાન પણ સીધો હુમલોને કાળો દિવસ ગણાવ્યો હતોઅને સંવિધાનનું અપમાન કરાતા તેનો સખ્ત વિરોધ કરાયો હતો.રાકેશ કિશોર પર રાજદ્રોહનો ગુનો દાખલ કરવાની માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયાના ગોવાલી ગામે ત્રણ ઇસમોએ ગામના એક યુવાનને માર મારી ધમકી આપતા સામસામે ફરિયાદ.

ProudOfGujarat

ભારત બંધના એલાનમાં ભરૂચ ના કોંગ્રેસી કાર્યકરોએ શહેરના મુખ્ય માર્ગો પર ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો તો શહેર ના મોટા ભાગ ના વિસ્તારોમાં દુકાનો ના શટર મોડે સુધી બંધ રહેલા જોવા મળ્યા હતા..તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ની સ્થિતિ સર્જાતી જોવા મળી હતી…

ProudOfGujarat

વલસાડ સીટી પોલીસે શ્રમજીવી દંપતિનું રૂ. 7000 ભરેલું ખોવાયેલું પર્સ પરત કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!