Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સુરત જીલ્લા અનુસૂચિત જાતિ વિકાસ પરિષદ દ્વારા આવેદનપત્ર માંગરોળ મામલતદારને અપાયું.

Share

વાંકલ ::

સુરત જીલ્લા અનુસૂચિત જાતિ વિકાસ પરિષદના પ્રમુખ દિનેશ સોલંકીના આગેવાનીમાં માહીમ રાષ્ટ્રપતિને ઉદેશી માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.આવેદનમાં જણાવ્યા મુજબ દિલ્હીમાં ચાલુ સુપ્રીમકોર્ટમાં ન્યાયમૂર્તિ બી.આર. ગવઇ પર વકીલ રાકેશ કિશોર દ્વારા ચાલુ કોર્ટે જૂતા ફેંકવામાં આવ્યા હતા.રાકેશ કિશોર પર યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી.ભારતીય સંવિધાન પણ સીધો હુમલોને કાળો દિવસ ગણાવ્યો હતોઅને સંવિધાનનું અપમાન કરાતા તેનો સખ્ત વિરોધ કરાયો હતો.રાકેશ કિશોર પર રાજદ્રોહનો ગુનો દાખલ કરવાની માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી જ્યા બેસે છે તે માળ પર વરસાદી “રીમઝીમ “માળની છત પર ટપક ,ટપક !

ProudOfGujarat

રાજપારડી નજીક ટ્રક અને ટેમ્પો ટકરાતા ટેમ્પો ચાલકને ગંભીર ઇજા રોંગ સાઇડે આવતો ટેમ્પો ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

શ્રવણ ચોકડી-ગેલ કોલોની માર્ગ પર હેવી વાહનોને ૧૫ દિવસનો પ્રતિબંધ, રૂટ ડાયવર્ઝન જાહેર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!