Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર શહેરમાં વયસ્ક નાગરિકો માટે એક માર્ગદર્શક સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

જિલ્લા પોલીસ વિભાગ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા જે.એન.પી.ટી. લાઇબ્રેરી ખાતે આ સેમિનાર યોજાયો હતો.

અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા જે.એન.પી.ટી.ટી લાઈબ્રેરી ખાતે યોજાયેલા સેમિનારમાં સિનિયર સિટીઝનોને વિવિધ હેલ્પલાઇન નંબર વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકારના હેલ્પલાઇન નંબર 112, ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1093, સાયબર ક્રાઇમ માં ખસ કરી ડિજિટલ એરેસ્ટ મામલે અને મહિલા સહાયતા અંગેની વિસ્તૃત માહિતીનો સમાવેશ થાય છે.આ પ્રસંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ. પી.જી. ચાવડા સહિત પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વયસ્ક નાગરિકોને “પોલીસ હંમેશા પ્રજાની સાથે છે” તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

સુરત જિલ્લાના માંગરોળ તાલુકા મથક સી.એસ.સી પર કોરોના રસી મુકવાનો પ્રારંભ થયો.

ProudOfGujarat

ભરુચની પોલીટેનિક કોલેજ ના ગ્રાઉન્ડ માં યોજાયો 11માં તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો..

ProudOfGujarat

ભરૂચ : મહિલાઓ પર થતાં અત્યાચારો રોકવા ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાની મહિલાઓએ પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!