Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા ભરૂચના શેરપુરા ખાતે આવેલ ઈકરા સ્કૂલ ખાતે બંધારણ બચાવ ની ચિંતન શિબિર યોજાઈ

Share

ભરૂચ ખાતે વિવિધ સંસ્થાઓ સંગઠનો કે રાજકીય પક્ષો મળીને બંધારણની પ્રસ્તાવના માં જે ધર્મનિરપેક્ષ સમાજવાદી લોકતંત્રની જે કલ્પના કરવામાં આવી છે જેના મુદ્દે એક ચિંતન શિબિરનું આયોજન રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા ભરૂચના શેરપુરા ખાતે આવેલ ઈકરા ઇસ્લામિક સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.

આ સંમેલનમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાની, ડૉ. બાબા સાહેબ આંબેડકરના પ્રપૌત્ર પ્રકાશરાવ ભીમરાવ આંબેડકર, જિલ્લાપંચાયત ના ઉપપ્રમુખ અને અનિલભાઈ ભગત, બહેચરભાઈ રાઠોડ સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. જીગ્નેશ મેવાણી એ ભાજપ સરકાર અને આર.એસ.એસ. પર પ્રહારો કરતા જણાવેલ કે, અર્થતંત્ર જેટલું ખાડામાં જશે એટલું જ આ લોકો મંદિર અને મસ્જીદ, હિન્દૂ અને મુસલમાનની વાત કરશે તેમ જણાવી તીખા પ્રહાર કર્યા હતા

Advertisement

Share

Related posts

ભરૂચ ના જલારામ મંદિર સત્સંગ હોલ ખાતે જનતારાજ સંગઠનનાં એમ.જે ટીવી લાઈવના મયુર જોષી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

છોટાઉદેપુર : ચૂંટણીપંચની ગાઈડલાઈન્સ પ્રમાણે કામગીરી અને આયોજન કરવા કલેકટરે મતદાન મથકોનું સ્થળ નિરીક્ષણ કર્યું.

ProudOfGujarat

1 લી જૂન એટલે સામુહિક જન્મદિવસ તરીકે ઉજવાય છે. જાણો કેમ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!