Proud of Gujarat
INDIACrime & scandalFeaturedGujarat

અંકલેશ્વરમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું, હજારો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર..

Share

અંકલેશ્વરમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું, હજારો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર..

પોલીસ સુત્ર મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તાર પાસે આવેલ ઐયપ્પા મંદિરને તસ્કરોએ નિશાન બનાવી મંદિરની ઓફિસનું તારું તોડી પ્રવેશ કરી મંદિરની ઓફીસમાં મુકેલા અઢાર હજાર રૂપિયા લઈ તસ્કરો ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતા જ આપવા મંદિરના ટ્રસ્ટીએ અંકલેશ્વર શહેર પોલીસ મથકને જાણ કરી હતી ત્યારબાદ અંકલેશ્વર શહેર પોલીસનો કાફલો ઘટનાસ્થળ ઉપર પહોંચી તપાસનો દોર શરૂ કર્યો હતો અને ચોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

Share

Related posts

સરદાર સરોવર ડેમ પૂર્ણ જળ સપાટીએ ભરાતા સી. એમ ભુપેન્દ્ર પટેલે નર્મદા નીરનાં લીધા વધામણા.

ProudOfGujarat

ઝઘડીયાના નાના અણધરા ગામના ખેડૂતના નામે બારોબાર રૂ.6 લાખની લોન લેવા બાબતે ફરિયાદ.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડની એનએફઓ – આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ કોન્ગ્લોમરેટ ફંડ લોન્ચ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!