Proud of Gujarat
INDIACrime & scandalFeaturedGujarat

અંકલેશ્વરમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું, હજારો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર..

Share

અંકલેશ્વરમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું, હજારો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર..

પોલીસ સુત્ર મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તાર પાસે આવેલ ઐયપ્પા મંદિરને તસ્કરોએ નિશાન બનાવી મંદિરની ઓફિસનું તારું તોડી પ્રવેશ કરી મંદિરની ઓફીસમાં મુકેલા અઢાર હજાર રૂપિયા લઈ તસ્કરો ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતા જ આપવા મંદિરના ટ્રસ્ટીએ અંકલેશ્વર શહેર પોલીસ મથકને જાણ કરી હતી ત્યારબાદ અંકલેશ્વર શહેર પોલીસનો કાફલો ઘટનાસ્થળ ઉપર પહોંચી તપાસનો દોર શરૂ કર્યો હતો અને ચોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

Share

Related posts

આગામી જુનિયર કલાર્કની પરીક્ષાને લઈને ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી પી.આર જોષીની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ટીમરૂ વૃક્ષોની જાતિ લુપ્ત થવાને આરે.

ProudOfGujarat

સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!