Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર શહેરમાં આજે અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની ૩૩ મી રથયાત્રા નીકળી.

Share

કિશન સોલંકી (ભાવનગર)
ભાવનગર શહેરમાં આજે અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા પરંપરાગત રીતે ૩૩ મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળી હતી.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે ભગવાનેશ્વર મંદિર,સુભાષનગર ખાતેથી પુજન વિધિ કરવામાં આવી હતી.જેમાં રાજકીય આગેવાનો,સંતો – મહંતો તેમજ ભાવનગરના મહારાજા વિજયરાજસિહજી તથા યુવરાજ જયવિરરાજસિહજીની ઉપસ્થિતમાં રથયાત્રાનુ પ્રસ્થાન કરાવાયુ હતુ.

Advertisement

Share

Related posts

રાજપીપળા કોર્ટ માં વકીલોએ લાલ પટ્ટી ધારણ કરી સુત્રોચ્ચાર કર્યા.

ProudOfGujarat

અંકલેશ્વરમાં રાધા વલ્લભજી મંદિર ખાતે તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

હાલોલ નગરમાં પણ રક્ષાબંધન ભાઈ- બહેનના પવિત્ર તહેવારને લઈ હાલોલ નગરના બજારોમાં ભીડ જોવા મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!