Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર શહેરમાં આજે અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની ૩૩ મી રથયાત્રા નીકળી.

Share

કિશન સોલંકી (ભાવનગર)
ભાવનગર શહેરમાં આજે અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા પરંપરાગત રીતે ૩૩ મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળી હતી.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે ભગવાનેશ્વર મંદિર,સુભાષનગર ખાતેથી પુજન વિધિ કરવામાં આવી હતી.જેમાં રાજકીય આગેવાનો,સંતો – મહંતો તેમજ ભાવનગરના મહારાજા વિજયરાજસિહજી તથા યુવરાજ જયવિરરાજસિહજીની ઉપસ્થિતમાં રથયાત્રાનુ પ્રસ્થાન કરાવાયુ હતુ.

Advertisement

Share

Related posts

ભરૂચનાં ઝાડેશ્વરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે નશામુક્ત ભારત અભિયાન અને જલજન અભિયાનનો ભવ્ય શુભારંભ કરાયો

ProudOfGujarat

મોરવા હડફ ખાતે આવેલી સરકારી વિનયન કોલેજ ખાતે ઈતિહાસના 150 વર્ષોના જૂના દસ્તાવેજોનુ યોજાયુ પ્રદર્શન.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ખેડૂતોને આગામી ખરીફ સીઝનની પૂર્વ તૈયારી માટે તાલુકા દીઠ કૃષિ મહોત્સવ-૨૦૧૯નું આયોજન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!