Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના સરદાર બ્રિજ ઉપર થી નર્મદા નદીમાં પતિઃપત્નીએ કૂદકો માર્યો હતો..જેમાં પત્ની નો બચાવ થયો હતો તેમજ પતિ ની શોધખોળ હાથ ધરાઈ હતી…..

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ અંકલેશ્વર ને જોડતા સરદાર બ્રિજ ઉપર થી આજ રોજ સવાર ના સમયે વડોદરાના વડદલા રોડ પર આવેલ તરસાલી નજીક માં રહેતા પતિ પત્ની એ મોત ની છલાંગ લગાવી હતી…જેમાં પત્ની ને સ્થાનિકોની મદદ થી બચાવી લેવાઈ હતી..તેમજ પતિ ની શોધખોળ હાથ ધરવામાં આવી હતી……
જાણવા મળ્યા મુજબ પારિવારિક ઝઘડા માં પતિ પત્નીએ આપઘાત નો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઇ હતી.ઘટના અંગે ની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગ માં થતા ફાયર ના લાશકરો અને સ્થાનિક માછી મારો એ યુવક ની શોધખોળ હાથધરી હતી..જોકે બપોર સુધી યુવક નો કોઈ પટ્ટો લાગ્યો ન હતો……..

Advertisement

Share

Related posts

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઘરે ઘરે સર્વે કરી મચ્છર ઉત્પતિના સ્થાનો શોધી પોરાનાશક કામગીરી કરાઈ

ProudOfGujarat

શનિવારે ભરૂચમાં ૪૮મી ઐયપ્પા ભગવાનની શોભાયાત્રા નિકળશે

ProudOfGujarat

સુરત એરપોર્ટ પરથી DRI એ 48.20 કિલો ગોલ્ડ પેસ્ટ જપ્ત કરી, 3 મુસાફરો સહિત ઇમિગ્રેશન PSI ની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!