Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભાવનગર-તળાજામાં યુવાનની રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ કરી હત્યા..પોલીસે વધુ તપાસ હાથધરી…..

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગરના તળાજામાં યુવાનની હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે..રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ છરીના ઘા મારી રાજુગીરી ગોસ્વામી નામ ના યુવાનની હત્યા કરી હતી..હાલ સમગ્ર મામલે તળાજા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે…તેમજ મૃતકની લાશને પીએમ માટે ભાવનગર ખસેડાઈ હોવાનું જાણવા મળ્યું છે….

 

Advertisement


Share

Related posts

ઉમરપાડા તાલુકાના આમલી દાબડા ગામે ૭૩ મો વન મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

વરસાદી ગટરો અને કાંશો માં વહેતા વિવિધ કલર ના ગંદા પાણી ને રોકવામાં અને તે ક્યાંથી આવે છે તે શોધવામાં માં પણ તંત્ર નિષ્ફળ.

ProudOfGujarat

નડિયાદ : પ્રાથમિક શાળા ટુંડેલમાં ૧૨ થી ૧૪ વર્ષના બાળકોનું કરાયું વેક્સિનેશન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!