વાંકલ : અદાણી ફાઉન્ડેશન દ્વારા ૮ એપ્રિલથી ૨૨ એપ્રિલ, ૨૦૨૫ દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ...
અરજદારો દ્વારા રજુ થયેલ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો ભરૂચ. લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈપણ અરજદાર...
ઋષભ રિખીરામ શર્મા હાલમાં ભારતમાં ‘સિતાર ફોર મેંટલ હેલ્થ’ ટૂર પર છે, જ્યાં તેઓ ભારતીય પરંપરાગત સંગીત, પ્રાચીન રાગો અને આધુનિકતાને સંગીત સાથે જોડીને દર્શકોનું...
સુરેન્દ્રનગર. લીબડી શહેરમાં આવેલ છાલ્યા તળાવ ખાતે ચૈત્ર માસના દર વર્ષે સાતમનો એટલે કે ટાઢી સાતમનો મેળો ભરાય છે ત્યારે લોકો હજારોની સંખ્યામાં મેળાની મોજ...
વાંકલ :: ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ. નાની નરોલી શાળા ખાતે ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ફાયર સેફ્ટી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં...
વાંકલ :: માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે ઝંખવાવ પોલીસ મથક દ્વારા પક્ષીઓ માટે ચણ અને પાણી ના કુંડા નું મફત વિતરણ કરાયું.ગરમીમાં પક્ષીઓને દાણ,પીવા નું પાણી...
ભરૂચ. ભરૂચ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા આોજન ભવનના સભાખંડમાં મળી હતી. બેઠકમાં વિવિધ પ્રશ્નો અંગે ઝડપી કાર્યવાહી...
એસઓજીએ 30મી જાન્યુઆરીએ કુલ 1520 લીટર ડીઝલ જપ્ત કર્યું હતું નાયબ મામલતદારે પૃથ્થકરણ માટે મોકલેલાં સેમ્પલોનો રિપોર્ટ આવતાં કાર્યવાહી કરાઇ ભરૂચ. ભરૂચ એસઓજીની ટીમના એએસઆઇ...
નડિયાદ વડતાલધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ધામમાં ટેમ્પલ કમિટીનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા બિનહરીફ ચૂંટાયેલા નવા ટેમ્પલ કમિટીની પ્રથમ મીટીંગ તારીખ ૧૫...