દાંડિયા બજારમાં આવેલ અંબાજી મંદિરેએ સવારથી જ ભક્તોની જોવા મળી ભીડ આસો સુદ આઠમ નિમિત્તે ભરૂચના દાંડીયા બજાર વિસ્તારમાં આવેલ અતિ પૌરાણીક અને શક્તિપીઠ અંબાજી...
ભરૂચમાં જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીની ધૂમ જોવા મળી રહી છે ત્યારે નવરાત્રીના પાંચમા નોરતે શહેરના વિવિધ ગરબા ગ્રાઉન્ડોમાં ખેલૈયાઓએ મન...
ભરૂચ શરૂ થયેલા પાવન નવરાત્રિ મહોત્સવના દિવસે ભરૂચના દાંડિયા બજારમાં આવેલ શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ભક્તોનો અવિરત ઓટલો જોવા મળ્યો હતો. માઁ અંબાના દર્શન માટે...
વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ તથા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પૂજા અર્ચના કરી, શહેરવાસીઓ માટે સુરક્ષિત અને વિનામૂલ્યે ગરબા આયોજન ભરૂચ શહેરમાં શ્રદ્ધા, ભક્તિ અને...
અંકલેશ્વરમાં વિવિધ સામાજીક સેવાકીય પ્રવૃતિઓ દ્વારા સેવાની ધૂણી ધખાવનાર માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આદર્શ સોસાયટીના આશુતોષ મહાદેવ મંદિર ખાતે રંગ રસિયા નવરાત્રી મહોત્સવ-2025નું ભવ્ય આયોજન...
વાંકલ :: ખેતરમાં લગભગ ડાંગર uvજેવો પાક તૈયાર થવાની તૈયારીમાં હોય છે. ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં હોય છે. આસો મહિનો દસ્તક દેવાની તૈયારીમાં હોય છે....